31 August 2018

મિશન વિધ્યા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. જિન્સી વિલિયમ IAS મારફત નાદોદં તાલુકાની આમલેથા, વાગેથા, ભદામ, રસેલા તેમજ ગરુડેશ્વર તાલુકાની અકતેશ્વર પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી અને વાચન,લેખન, ગણનમાં કચાસ ધરાવતા બાળકોને તૈયાર કરવા અને વાલીઓમાં શિક્ષણનું મહત્વ સમજાય તે માટે એસ.એમ.સી. અને વાલી બેઠક કરવાની તાકીદ કરી. તેમજ શિક્ષકોએ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે અપીલ કરી.










No comments:

Post a Comment