18 January 2017

જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી મમતાબેન વસાવા ગુણોત્સવ-૭ મા ડેડીયાપાડા તાલુકાના ખુડદી શાળામાં મૂલ્યાંકન કરતા જણાય છે.





નર્મદા જીલ્લા ગુણોત્સવ કાર્યક્રમ મા જીલ્લા ક્લેકટરશ્રી કે.એમ.ભીમજીયાણી સાહેબ કેવડીયા કોલોની શાળા નંબર -૨ ખાતે મુલ્યાંકન કરતા અને સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બી.ડી.બારિઆ સાહેબ મૂલ્યાંકન કરતા જણાય છે.








માનનીયશ્રી મનસુખભાઈ વસાવા {સાંસદશ્રી ભરૂચ લોકસભા મતવિસ્તાર } નર્મદા જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ -૭ મા મૂલ્યાંકન કરતા જણાય છે.







નર્મદા જીલ્લામા ગુણોત્સવ કાર્યક્રમમાં અધિકારી અને પદાધિકારીશ્રી ઓ શાળામાં બાળકો નું શૈક્ષણિક મૂલ્યાંકન કરતા જણાય છે .