20 July 2020

કોરોના જેવી મહામારીના સમયે અહીના નર્મદા જીલ્લામાં બ્લડની અછત ને કારણે ઘણા લોકોના જીવ જાય છે. આવા સમયે જન્મ દિવસની ઉજવણી બ્લડ ડોનેટ કેમ્પ રાખી 28 જેટલા બોટલ બ્લડ આપી ઉજ્વવામાં આવી.












કોરોના મ્હામારીમાં શિક્ષણ કાર્ય માટે કે.જી.બી.વી. ની દીકરીઓને ઘરે ઘરે જઈને દાતાઓની મદદથી શૈક્ષણિક સાધન સામગ્રીનુ વિતરણ કર્યું.







કોરોના માહામારી ના સમયે નર્મદા જિલ્લાના 45 જેટલા ગામડાઓમાં ફરીને જરૂરિયાત મંદ લોકોને કીટ વિતરણ કરવામાં આવ્યું. આ કીટ વિતરણ માટે લગભગ 11 લાખ જેટલું દાન મેળવીને સેવાકીય કાર્ય કરવામાં આવ્યું. જાય ભોલે.