21 March 2016

પ્રાથમિક શાળા વિરપોર ખાતે તારીખ ૬-3-૨૦૧૬ ને રવિવાર ના રોજ પ્રથમ વાર્સિકોત્સવ અને ભુતપુર્વ વિધ્યાર્થીઓનુ સન્માન કાર્યક્રમ યોજાયો સાથે સાથે સી.આર.સી. વિરપોર અને આમલેથા મા સામેલ તમામ શાળાઓમા ધોરણ ૧ થી ૮ મા ભણતા અનાથ બાળકો માટે " અનાથ નો નાથ" કાર્યક્રમ મુકવામા આવ્યો