17 February 2016

સી. આર.સી. કો. અઓ. વિરપોર શ્રી કલમભાઇ વસાવા દ્વારા અનાથ બાળકો માટે " અનાથ ના નાથ " પ્રોજેક્ટ અંતર્ગત અનાથ બાળકોને સ્વેટરનુ વિતરણ કરવામા આવ્યુ. જે દાતા દાન આપવા માગતા હોય તેમણે ૯૬૮૭૦૫૬૦૭૨ કલમભાઇ વસાવા નો સમ્પર્ક કરવા વિનંતી છે સહભાગી થવા અપીલ છે.